1. અખિલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતી ના વણલખ્યા નિયમો જેનો અમલ કરવો દરેક સભ્ય માટે આવશ્યક છે ૧) સંસ્થા મનાવ હિત , જરૂરિયાત મંદ ની સેવા અને માનવ હક માટે લડવા અને રચનાત્મક કાર્ય અને સમાજ તેના હક્ક થી વંચિત ના રહે તેના માટે રચના કરેલ છે. ૨) સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ દરેક સભ્ય સંસ્થા ની જાણ બહાર સંસ્થા ના નામનો દુરુપયોગ નહીં કરી શકે. ૩) કોઈ પણ પ્રકારના કાયૅ હાથ માં લેતા પહેલા સંસ્થા ના ઉપરી પદાધિકારી ઓ ને જાણ કરવી અને તેઓ ના સલાહ સુચન પછી આગળ કામ કરવું ૪) સંસ્થા ના મૂળભૂત કાયદા અને અહેવાલ ના ઉલ્લંઘન કરનાર દરેક વ્યક્તિ ને તત્કાલ માં સંસ્થા માથી બાકાત કરવામાં આવશે. ૫) સંસ્થા માં જોડાવા હાલ કોઈ નાણાકીય પ્રક્રિયા નથી , જો કોઈ પદવી માટે નાણાકીય લેવડદેવડ ની વાત મલશે તો સંસ્થા દ્વારા કાયદેસર પગલાં લેવામાં આવશે.ભવિષ્ય માં જ્યારે પણ સંસ્થા દ્વારા સભ્ય ફી અથવા કોઈ પણ પ્રકાર ની નાણાંકીય જરૂરિયાત બાબતે સર્વે સાથે ઑફિશ્યલ માહિતી દ્વારા જાણ કરવામાં આવશે કોઈ પણ હોદ્દેદાર parsonal લેવડ દેવડ સંસ્થા ના નામે નહીં કરી શકે, ૬) દરેક કાર્યકર પોતાના શહેર માં પડતી મુશ્કેલી બાબતે સરકાર સામે કોઈ પણ રજુ...
Comments
Post a Comment