Posts

સામાન્ય સૂચનાઓ...

1. અખિલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતી ના વણલખ્યા નિયમો જેનો અમલ કરવો દરેક સભ્ય માટે આવશ્યક છે ૧) સંસ્થા મનાવ હિત , જરૂરિયાત મંદ ની સેવા અને માનવ હક માટે લડવા અને રચનાત્મક કાર્ય અને સમાજ તેના હક્ક થી વંચિત ના રહે તેના માટે રચના કરેલ છે. ૨) સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ દરેક સભ્ય સંસ્થા ની જાણ બહાર સંસ્થા ના નામનો દુરુપયોગ નહીં કરી શકે. ૩) કોઈ પણ પ્રકારના કાયૅ હાથ માં લેતા પહેલા સંસ્થા ના ઉપરી પદાધિકારી ઓ ને જાણ કરવી અને તેઓ ના સલાહ સુચન પછી આગળ કામ કરવું ૪) સંસ્થા ના મૂળભૂત કાયદા અને અહેવાલ ના ઉલ્લંઘન કરનાર દરેક વ્યક્તિ ને તત્કાલ માં સંસ્થા માથી બાકાત કરવામાં આવશે. ૫) સંસ્થા માં જોડાવા હાલ કોઈ નાણાકીય પ્રક્રિયા નથી , જો કોઈ પદવી માટે નાણાકીય લેવડદેવડ ની વાત મલશે તો સંસ્થા દ્વારા કાયદેસર પગલાં લેવામાં આવશે.ભવિષ્ય માં જ્યારે પણ સંસ્થા દ્વારા સભ્ય ફી અથવા કોઈ પણ પ્રકાર ની નાણાંકીય જરૂરિયાત બાબતે સર્વે સાથે ઑફિશ્યલ માહિતી દ્વારા જાણ કરવામાં આવશે કોઈ પણ હોદ્દેદાર parsonal લેવડ દેવડ સંસ્થા ના નામે નહીં કરી શકે, ૬) દરેક કાર્યકર પોતાના શહેર માં પડતી મુશ્કેલી બાબતે સરકાર સામે કોઈ પણ રજુ...

कुपोषण मुक्त महाअभियान में सहभागिता ...

Image
 दिनांक १४.१२.२० આજરોજ આણંદ ખાતે કુપોષણ મુકત મહા અભિયાન રેલીમાં આણંદના પદાધિકારીઓએ જીતેનભાઈ, ગીતાબેન, મનિષાબેન વગેરે ઉપસ્થિત રહીને ગૌરવ વધાર્યું હતું. 

શ્રમિકોને કપડાં અને બૂટનું વિતરણ

Image
 

મીટીંગની ઝલક

Image
 

31 ઑક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે

Image
અખંડ અને સ્વતંત્ર ભારતના ઘડવૈયા, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિતે  અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા પુષ્પાંજલિ ના કાર્યક્રમનું આયોજન કરેલ છે તો તમામ આણંદ શહેર તથા જિલ્લાના હોદ્દેદારોએ ફરજિયાત  હાજર રહેવાનું છે. તારીખ ૩૧/૧૦/૨૦૨૦ સમય બપોરે : ૪:૧૫ સ્થળ: કરમસદ બસ સ્ટેન્ડ  કરમસદ , આણંદ નોંધ -આવવા માંગતા હોય તો પણ અને આવી ના શકાય એવું હોય તેઓ મને મેસેજ કરે. પ્રકાશ પરમાર અને સાથી મિત્રો  પ્રમુખ આણંદ શહેર