Posts

Showing posts from November, 2020

શ્રમિકોને કપડાં અને બૂટનું વિતરણ

Image
 

મીટીંગની ઝલક

Image
 

31 ઑક્ટોબર સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે

Image
અખંડ અને સ્વતંત્ર ભારતના ઘડવૈયા, લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિતે  અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા પુષ્પાંજલિ ના કાર્યક્રમનું આયોજન કરેલ છે તો તમામ આણંદ શહેર તથા જિલ્લાના હોદ્દેદારોએ ફરજિયાત  હાજર રહેવાનું છે. તારીખ ૩૧/૧૦/૨૦૨૦ સમય બપોરે : ૪:૧૫ સ્થળ: કરમસદ બસ સ્ટેન્ડ  કરમસદ , આણંદ નોંધ -આવવા માંગતા હોય તો પણ અને આવી ના શકાય એવું હોય તેઓ મને મેસેજ કરે. પ્રકાશ પરમાર અને સાથી મિત્રો  પ્રમુખ આણંદ શહેર

સમિતિના નિયમો

 *અખીલ ભારતીય માનવ અધિકારી નિગરાની સમિતિ નાં દરેક હોદ્દેદારો અને સભ્યો એ  સંસ્થા નું માન જળવાઈ રહે તે માટે નીચે મુજબ નાં નિયમો નું પાલન કરવું જરૂરી રહેશે.* ૧) ABMNS પરિવારમાં કોઈ પણ અસામાજિક તત્વો ને લેવામાં આવશે નહીં અને જો કોઈના ભલામણ થી સામેલ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ ની જવાબદારી લાવનાર વ્યકતી ની હશે.ભવિષ્ય માં કોઈ અસામાજિક કૃત્ય થશે તો બન્ને ને abmns પરિવાર માંથી બહાર કાઢવામાં આવશે. ૨) જિલ્લા .તાલુકા અથવા વોર્ડ માં કોઈ પણ સામાજિક કાર્ય અથવા આવેદન આપવા જેવી પ્રવૃત્તિ કરવાની હોય તો ગુજરાત ના કોઈપણ એક હોદ્દેદારો ની પરવાનગી લેવી ફરજીયાત રહેશે.. ૩) *ગુજરાત પ્રમુખ* ની પરવાનગી વગર કોઈપણ હોદ્દેદાર પોતાના નામનો *latterhead* છપાવી શકશે નહીં. ૪) જિલ્લા .વોર્ડ કે તાલુકા માં કોઈપણ કાર્ય કરવાનું હોય તો પ્રથમ ત્યાંના *પ્રમુખ શ્રી* ની પરવાનગી હશે તોજ માન્ય ગણવામાં આવશે.. ૫) વોર્ડ. જિલ્લા તાલુકા માં જો કોઈ વ્યક્તિ ને પરિવાર માં લેવાની હશેતો તેની જાણકારી ત્યાંના પ્રમુખ શ્રીને આપવાની રહેશે તેમને યોગ્ય લાગશે તોજ પરિવારમાં લેવામાં આવશે.. ૬) ABMNS ના નામે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર વર્તણુક અ...